Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર ના ભાલ નજીક ૬ કાળીયાર હરણ ના મોત

Share

કિશન સોલંકી ( ભાવનગર )
ચિંતા જનક વિગતો માં ભાવનગર ના ભાલ વિસ્તાર માં એક સાથે ૬ કાળીયાર હરણ ના મોત થયા છે .
કેમિકલ યુક્ત પાણી પીવાથી આ કાળીયાર ના મોત થયા ની આશંકા વ્યક્ત થઇ રહી છે. વધુ વિગતો માં અન્ય કેટલાક પક્ષી ના પણ મોત થયા છે અને તે પણ આ કેમિકલયુક્ત પાણી પીવા ના કારણ થી જ થયા હોવાની સનકા જાગી છે. ભાલ ના આગેવાન સાદુલભાઈ અને કોળી સમાજ ના આગેવાન ભાવુંદાસ ચડાસમાં એ જણાવુંએ હતું કે વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પોહચી છે તપાસ શરૂ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વેળાવદર રાષ્ટિય અભ્યારણ છે અને કાળીયાર રાષ્ટિય પ્રાણી છે એક સાથે ૬ કાળીયાર ના મોત ની ઘટના ગંભીર છે.

Advertisement

Share

Related posts

નર્મદા પોલીસે પોઇચા પાસે કારમા આવતા વિદેશી દારૂ સાથે બેની અટકાયત કરી,એક ફરાર 

ProudOfGujarat

સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.

ProudOfGujarat

વાલિયા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો આરોપી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!