Proud of Gujarat
GujaratFeaturedINDIA

શરીયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે, એક દેશમાં બે બંધારણ ન હોય: તેમ ભરૂચ મુલાકાતે આવેલા ડો.પ્રવીણ તોગડીયાએ જણાવ્યું…..

Share


::-આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડીયા ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા.મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કરી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી તેમજ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની શરીયત કોર્ટ અંગે પ્રવીણ તોગડીયાએ નિવેદન આપ્યું હતું કે..શરીયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે, એક દેશમાં બે બંધારણ ન હોય: તેમ ડો.પ્રવીણ તોગડીયા આક્રમકઃ અંદાજ માં જણાવ્યું હતું….
આજ રોજ બપોરે ભવ્ય બાઇક રેલી સાથે શહેર ના માર્ગો ઉપર થી કૃષ્ણ નગર વિસ્તારમાં આવેલ મંદિર ખાતે આવી મંદિર માં પૂજાવિધિ અને દર્શન કર્યા હતા.ડો પ્રવીણ ટોગડીયા ના આગમન થી સમગ્ર સોસાયટીમાં  દેખો કોન આયા હિંદુઓકા શેર આયા જય જય શ્રી રામ જેવા સૂત્રો કાર્યકરોએ ઉચ્ચાર્યા હતા…તેમજ ફૂલો વરસાવી તેઓનું સ્વાગત કર્યું હતું…ત્યારે ટોગડીયા એ પણ કાર્યકરોને નમન કરી આભાર વ્યક્ત કર્યો હતો….

Advertisement

Share

Related posts

1994 બાદ પહેલીવાર વાંકલમાં ભયાનક પૂર: ભૂખી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, 15 મિનિટમાં ઘરોમાં ઘૂસ્યાં પાણી : માંગરોળ-ઉમરપાડાના 41 રસ્તા બંધ, અનેક ગામોના લોકોનું સ્થળાંતર; રેડ એલર્ટ વચ્ચે તંત્રની રેસ્ક્યૂ કામગીરી તેજ

ProudOfGujarat

વલસાડ : એરપોર્ટ પરથી મિત્ર લઇને આવતી કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ, એકનું મોત

ProudOfGujarat

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના હીરો યશપાલ શર્માનું થયું નિધન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!