Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં તંત્ર “ભોગ “લે તેવી કામગીરી ,ઔરંગાનદીના બ્રીજ પર બંદોબસ્ત ,મામલતદારની હાજરી પણ તંત્ર નિંદ્રામાં !

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં મેધરાજાની ધારદાર બેટિંગથી લોકોમાં ખુશીનો માહોલ છે જ્યારે વલસાડ થી ગુંદલાવ જવા માટેના ઔરંગાનાબ્રીજ મોતના દ્રશ્યોના જોવાના મળેતો સારૂ તેવી ચર્ચા છે વલસાડમાં નગર પાલિકા તંત્રની કામગીરી નપાણીયા તંત્ર જેવી સાબીત થઈ છે પણ વિચારવાની વાત એ છે કે ઔરંગાનાબ્રીજ પર પોલીસ બંદોબસ્ત મામલતદારની હાજરી પણ તે જ બ્રીજ પરથી પસાર થતા લોકોને કેમ ત્યાથી જવા દિધા તે એક પ્રશ્ન છે શા કારણોસર તેને રોકવામાંના આવ્યા ? જૉ કોઈ પણ ધટના બનેતો જવાબદાર કોણ ? લોકમાં એ પણ ચર્ચા હતી શુ કોઈ કર્મચારીના તે જાણીતા હતા ? શુ આ છે તંત્રની ઈમાનદારી રૂપ કામગીરી ? શુ આને કેસો સાવચેતી ? આ બાબતે કલેક્ટર ધ્યાન આપેને તંત્રને ધમરોડે તો જ લોકોની સુરક્ષા થશે ,જ્યારે આ બાબતે નાયબ કલેક્ટર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે હુ તપાસ કરી ત્યા હુ કહું છુ

Advertisement

Share

Related posts

વડોદરામાં GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર બે ભેજાબાજ ઝડપાયા

ProudOfGujarat

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

ProudOfGujarat

સુરત (બારડોલી)-કામરેજના નેશનલ હાઇવે નંબર 48 પર આવલે પારડી ગામ નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત માં 1 નું મોત 2 વ્યકિત ઈજાગ્રસ્ત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!