Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભગવાન જગન્નાથજીની ભક્તિ મય વાતાવરણ માં ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક થી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી..જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

Share

ભરૂચ શહેર ના ભોલાવ વિસ્તારમાં આવેલ આશ્રય સોસાયટી નજીક ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે થી આજ રોજ બપોર ના સમયે ભવ્ય રથ યાત્રા નીકળી હતી…શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવિ હતી….
જગન્નાથજીની રથયાત્રા ભરૂચ ના આશ્રય સોસાયટી .નદેલાવ રોડ.શ્રવણ ચોકડી.લિંક રોડ સહિત ના વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા…જેમ જેમ ભગવાન જગન્નાથજીનો રથ આગણ વધતો ગયો તેમ તેમ ભક્તિ ભાવ માહોલ માં દર્શનાથે લોકો ની ભીડ જામી હતી….

Share

Related posts

આઈ ટી.સેલ ના જિલ્લા પ્રમુખ તરીકે નેત્રંગના બ્રિજેશ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

નાંદોદના માંગરોલ ગામે પરિણીતાને મોઢામાં કપડાનો ડૂચો મારી સાસરિયાઓએ હત્યા કરી:પતિ,દિયર અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધાયો.

ProudOfGujarat

શિવકૃપાનંદ ફાઉન્ડેશન દ્વારા ઉજવાશે ચૈતન્ય મહોત્સવ – 2020.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!