Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભગવાન જગન્નાથજીની ભક્તિ મય વાતાવરણ માં ભરૂચ ના આશ્રય સોસાયટી નજીક થી હર્ષોલ્લાસ સાથે રથયાત્રા નીકળી હતી..જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા…

Share

ભરૂચ શહેર ના ભોલાવ વિસ્તારમાં આવેલ આશ્રય સોસાયટી નજીક ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે થી આજ રોજ બપોર ના સમયે ભવ્ય રથ યાત્રા નીકળી હતી…શ્રી જગન્નાથ સેવા સમિતિ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવિ હતી….
જગન્નાથજીની રથયાત્રા ભરૂચ ના આશ્રય સોસાયટી .નદેલાવ રોડ.શ્રવણ ચોકડી.લિંક રોડ સહિત ના વિસ્તારોમાં ફરી ભક્તોને દર્શન આપ્યા હતા…જેમ જેમ ભગવાન જગન્નાથજીનો રથ આગણ વધતો ગયો તેમ તેમ ભક્તિ ભાવ માહોલ માં દર્શનાથે લોકો ની ભીડ જામી હતી….

Share

Related posts

અમદાવાદ : AMTS અને BRTS માં મુસાફરી કરવા રસીકરણ ફરજિયાત : 18 વર્ષથી વધુના યાત્રીઓએ મુસાફરી માટે આપવું પડશે રસીકરણનું સર્ટિફિકેટ.

ProudOfGujarat

દશેરાના પર્વના દિવસે દહેજ ના રસ્તા પર કરુણ અકસ્માત, ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલ્ટીખાતા અકસ્માત સર્જાતા ૨ વ્યક્તિના કરુણ મોત જયારે ૩ વ્યક્તિઓને ગંભીર ઇજા.

ProudOfGujarat

૯ આઇએએસ ઓફિસરોને વધારાના ચાર્જ સોંપાયાઃ ૯ ઓફિસરોની નિવૃતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!