Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગરીબ તથા અભણ આદિવાસી ભાઈ બહેનોને જાતિનો દાખલો મેળવવા બાબતે શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયું હતું…….

Share

શ્રી આદિવાસી કલ્યાણ હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આપવામાં આવેલ આવેદન પત્ર માં જણાવ્યા મુજબ ભરૂચ શહેર માં રહેતા ગરીબ તથા અભણ આદિવાસી ભાઈ બહેનોને જાતિનો દાખલો મેળવવા માટે કામ ધંધો મજુરી છોડીને ઓફિસના ધક્કા ખાવા પડે છે…જેવા વિવિધ મુદ્દાઓ સાથે જિલ્લા કલેકટર ને શ્રી હિતવર્ધક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

Advertisement

Share

Related posts

ફારુક કબીરની જાસૂસી થ્રિલર ‘સલાકાર’ માં મૌની રોયનો ફર્સ્ટ લુક રિલીઝ સલાકાર ફર્સ્ટ લુક: ફારુક કબીરના આગામી દિગ્દર્શનમાં મૌની રોય એક તીક્ષ્ણ બુદ્ધિશાળી જાસૂસની ભૂમિકા ભજવશે

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા નિર્ભયા સ્કવોર્ડની મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચનો વધુ એક ઓવરબ્રિજ શું અકસ્માતને નોતરું આપી રહ્યો છે ?

ProudOfGujarat

1 comment

જાતિ નો દાખલો November 12, 2023 at 10:47 am

જાતિ નો દાખલો

Reply

Leave a Comment

error: Content is protected !!