Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજ્યમાં 44 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ થતા 2 રૂપિયે કિલો ઘાસનું વિતરણ ચાલુ રખાશે:વિજયભાઈ

Share

 

મુખ્યમંત્રીએ રાજ્યના પશુધન પ્રત્યે સંવેદના દાખવતાં મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો

Advertisement

(કાર્તિક બાવીશી )મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું છે કે રાજ્યના જે 44 તાલુકાઓ માં 125 મી.મીથી ઓછો વરસાદ થયો છે તેવા જિલ્લામાં ગૌશાળા પાંજરા પોળના પશુઓ માટે તે તાલુકાઓમાં125 મી મી વરસાદ થાય ત્યાં સુધી અથવા અન્ય નિર્ણય થતા સુધી 2 રૂપિયે કિલો ના રાહત દરે ઘાસ નું વિતરણ ચાલુ રાખવામાં આવશે. આ રાહત દરે ઘાસ વિતરણ ની મુદત 31 જુલાઈ ના પૂર્ણ થતી હતી પરંતુ વિજયભાઈ રૂપાણી એ અબોલ પશુ જીવો પ્રત્યે સંવેદનશીલ ભાવ થી ઘાસ ના રાહત દરે વિતરણ ની મુદત વધારવા નો આ મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.


Share

Related posts

રાજપીપળા નગર પાલિકા પુસ્તકાલય ખાતે 150 મી ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી 

ProudOfGujarat

શિકારી ખુદ શિકાર હો ગયા : વલસાડ તાલુકામાં મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

સુરત : પેટ્રોલ, ડીઝલ અને ગેસના બેકાબુ થયેલાં ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસી જનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!