Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલિયા ગામમાં આવેલ શ્રી નવચેતન વિદ્યા મંદિર ખાતે વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના ડીરેક્ટર ચંદનભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું સદર કાર્યક્રમમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહીડા અને ભરૂચ જિલ્લા મદદનીશ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલ અને મામલતદાર જે.જે.રાઠવા અને શ્રી રંગ નવચેતન વિદ્યા મંદીરના આચાર્ય વિજયભાઇ વસાવા અને રેન્જના આર.એફ.ઓ .જી.જે.ભરથાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા  હતા.

Advertisement

Share

Related posts

વાલીયા ની સીલુડી ચોકડી પાસેથી અખાદ્ય ગોળ ના ડબ્બા ભરેલ ટેમ્પા સાથે એક ઈસમ ઝડપાયો. વાલીયા પોલીસે અખાદ્ય ગોળ અને ટેમ્પો મળી કુલ 2 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો

ProudOfGujarat

લીંબડી ખાતે આજે પોલીસ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી.

ProudOfGujarat

સાંસદ મનસુખભાઇ વસાવાએ જાતિઅંગેના દાખલાઓ જૂની પદ્ધતિએ સહેલાઇથી આપવાનો કરેલો નિર્ણયની તરફેણ કરનારા ત્રણ નેતાઓને આડે હાથે લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!