Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાલિયા ગામમાં આવેલ શ્રી નવચેતન વિદ્યા મંદિર ખાતે વાલિયા તાલુકાનો ૬૯મો વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના ડીરેક્ટર ચંદનભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું સદર કાર્યક્રમમાં વાલિયા તાલુકા ભાજપના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહીડા અને ભરૂચ જિલ્લા મદદનીશ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઇ, તાલુકા વિકાસ અધિકારી કે.કે.પટેલ અને મામલતદાર જે.જે.રાઠવા અને શ્રી રંગ નવચેતન વિદ્યા મંદીરના આચાર્ય વિજયભાઇ વસાવા અને રેન્જના આર.એફ.ઓ .જી.જે.ભરથાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા  હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ માં બે ફામ બનેલા બુટલેગરો પર પોલીસ ના દરોડા… બે સ્થાન પર થી ૧ લાખ ઉપરાંત નો નશા નો કારોબાર ઝડપાયો… ક્રાઇમ બ્રાંચ ના દરોડા થી બુટલેગરો માં ફફડાટ ..

ProudOfGujarat

મતદાનનાં દિવસે જાણો કયા-કયા નેતાઓએ કર્યું પરિવાર સાથે મતદાન.

ProudOfGujarat

કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે ભરૂચ જીલ્લામાં કોરોના અંગે લોકોમાં ભયની લાગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!