Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

Share

 
FILE PIC-જાણવા મળ્યા મુજબ હાલ માં સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ છે..ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે..ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે..દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો વધારો થતો દેખાઇ આવે છે…જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

સુરત : પતંગ ચગાવવા એક ધાબેથી બીજા પર જતી વેળા પાંચમા માળેથી પટકાતા બાળકનું મોત

ProudOfGujarat

આણંદમાં ફાટ્યું આભ : બે દિવસમાં સુસવાટા પવન સાથે ધમાકેદાર, દોઢ દિવસમાં 13 ઇંચ વરસાદ…

ProudOfGujarat

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઔરંગાનદીમાં ઘોડાપુર : ખેરગામ તાલુકાના ત્રણ પુલ પાણીમાં ગરકાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!