Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

Share

 
FILE PIC-જાણવા મળ્યા મુજબ હાલ માં સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ છે..ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે..ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે..દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો વધારો થતો દેખાઇ આવે છે…જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

રાજસ્થાનના જોધપુરમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 5 ના મોત, 32 ઘાયલ

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના તવડી ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા પાનના ધંધાર્થી ત્યાં દરોડા : લાયસન્સ વિના દુકાન ચલાવનારને નોટિસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!