Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા-સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક-24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો…

Share

 
FILE PIC-જાણવા મળ્યા મુજબ હાલ માં સરદાર સરોવરની જળસપાટી 113.46 મીટર થઈ છે..ડેમમાં પાણીની આવક 73,879 ક્યુસેક નોંધાઈ છે..ગોડબોલે ગેટથી 627 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે..દરકલાકે જળસપાટીમાં 12થી 13 સે.મી.નો વધારો થતો દેખાઇ આવે છે…જેથી છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 4.75 ફૂટનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

આજકાલ અંકલેશ્વર શહેરનો ભાજપનો એક ભૂતપૂર્વ નગર સેવક ચર્ચાનાં ચકડોળે છે..!!!!

ProudOfGujarat

ભરૂચ-આદિવાસી સ્મશાનની કંપાઉન્ડ વોલની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું.

ProudOfGujarat

નેત્રંગ : મોરીયાણા ગામે સ્વીફ્ટ કારની અડફેટે ખેડુતનું મોત : પત્ની સારવાર હેઠળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!