Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના ભુદેવોઓએ શાસ્ત્રો મુજબ મંત્રોચ્ચાર સાથે રક્ષા બંધન પૂર્ણિમાના દિને સમૂહમાં જનોઇ ધારણ કરી હતી….

Share

ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા માં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચ ના ભૂદેવો એ વેદ પરંપરા નું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવા માં આવ્યું 100 થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો….
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભુદેવોઓએ સવાર થી જ વેદ પાઠશાળાઓ માં જઇ સમૂહ માં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરુઆત કરી હતી જેમાં સુત્તર ના દોરા માંથી જનોઇ બનાવી હતી..જે જૂનો જનોઇ ને ઉતારી નવી જનોઇ ધારણ કરી રક્ષા બંધન અને નારાયેલી પૂનમ ની ઉજવણી કરી હતી……

Share

Related posts

દહેજ મરીન કમાન્ડો નીકળ્યો બુટલેગર, હજારોના વિદેશી શરાબના જથ્થા સાથે પોલીસે કરી બે ની ધરપકડ

ProudOfGujarat

વિવિધ મુદ્દે કિશાન વિકાસ સંઘ એન્ડ પોલ્યુશન કંટ્રોલ એસોસિએશન દ્વારા ભરૂચ જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી

ProudOfGujarat

ચેટી ચાંદ નિમત્તે ઝુલેલાલ હોસ્પીટલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નુ થયેલ આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!