Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના બાયપાસ રોડ પર ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય..

Share

 

શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી સુધીના માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં તંત્ર દ્વારા માટી-કપચી નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદ બંધ થયાં બાદ માટી સુકાતાં માર્ગ પરથી પસાર થતાં વાહનોના કારણે ધુળથી ડમરીઓ ઉડવાની સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે દ્વિચક્રિય વાહન ચાલકો સહિતનાઓ અકસ્માતની ભિતી સેવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

ઉતરાયણ મા ઘાયલ પક્ષીઓ માટે વિરમગામ શહેરમાં હેલ્પ લાઈન અને સારવાર કેન્દ્ર નું આયોજન

ProudOfGujarat

હાલોલમાં આવેલ કરીમકોલોની ખાતે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી :જાનહાનિ ટળી

ProudOfGujarat

અમદાવાદમાં બી.આર.ટી.એસ બસ કોરીડોરમાં અનધિકૃત રીતે પ્રવેશતા વાહનો સામે ઝુંબેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!