Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના બાયપાસ રોડ પર ધૂળની ડમરીઓને કારણે અકસ્માતનો ભય..

Share

 

શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી સુધીના માર્ગ પર ઠેરઠેર ખાડા પડી જતાં તંત્ર દ્વારા માટી-કપચી નાખીને પુરાણ કરવામાં આવ્યું હતું. જોકે વરસાદ બંધ થયાં બાદ માટી સુકાતાં માર્ગ પરથી પસાર થતાં વાહનોના કારણે ધુળથી ડમરીઓ ઉડવાની સમસ્યા સર્જાઇ રહી છે. જેના કારણે દ્વિચક્રિય વાહન ચાલકો સહિતનાઓ અકસ્માતની ભિતી સેવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

લાંબા સમય બાદ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળેલા બે ઈસમોને અડફેટમા લઇ મોત નિપજાવી નાસી જનાર કાર ચાલકને ઝડપી પાડતી LCB પોલીસ.જાણો કઈ રીતે?

ProudOfGujarat

જી.એન.એફ.સી નાં રહીયાદ ખાતેના પ્લાન્ટમાં એક વ્યક્તિનું શંકા સ્પદ મોત

ProudOfGujarat

ખેડા : માતરના ખેડુતનું ૨૬ મી જાન્યુઆરી ના રોજ જિલ્લા કક્ષાએથી સન્માન કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!