Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ રેલવે સ્ટેશન નજીક એસ.ટી.બસ રેલવે ગોદીના ટ્રેક પર ચઢી જતા દોડધામ-બસમાં સવાર 30થી વધુ પેસેન્જરોનો આબાદ બચાવ……

Share


બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલ રેલવે ગોડી માંથી પસાર થતી ભરૂચ-વતરસા કોઠી વચ્ચે દોડતી એસટી બસ ખાડા માં સ્લીપ ખાઇ જતા ૩૦ થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા …

અત્રે ઉલ્લેખનીય છે કે મેઈન રેલવે ટ્રેક ન હોવાથી મોટી જાનહાની ટળી હતી..રોડ થી ૨૦ ફૂટ દુર રેલવે માંથી બસ પસાર કરવી પડી એસ ચાલક ને ભારે પડ્યું હતું..

Advertisement

ઘટના સર્જાતા મુસાફરો ને તાત્કાલિક બહાર ઉતારી બસ ને કાઢવાની તજવીજ શરૂ કરાઇ હતી..ઘટના ની જાણ થતાં ભરૂચ રેલવે સ્ટેશન માસ્ટર.આર પી એફ સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો….
શોર્ટકર્ટ મારવાની લહાઇ માં મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોય તેવી બાબત કહી શકાય …

ભરૂચ રેલવે ગોડી પાસે થી આવતા ટર્નીગ ઉપર ગોડી નો ભાગ ખુલ્લો હોય એસ ટી ચાલકો શોર્ટ કર્ટ મારવા આ રસ્તા નો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે..જેથી આ સમગ્ર દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે…….


Share

Related posts

અંકલેશ્વરમાં બ્રધર્સ ગ્રુપ દ્વારા જરૂરતમંદ લોકોને કપડાં તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું….

ProudOfGujarat

સુરતમાં હીરાના કારખાનામાંથી હીરા લઈ ફરાર મેનેજરની ધરપકડ

ProudOfGujarat

ભરૂચનાં વોર્ડ નં ૨ માં આવેલ ડુંગરી વિસ્તારમાં નવી પાણીની ટાંકીના કામનું ખાતમુર્હૂત કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!