Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

Share


જાણવા મળ્યા મુજબ પંચમહાલ ના ગોધરા ખાતે આવેલ જુની મામલતદાર કચેરી ની જગ્યા એ ખોદકામ દરમિયાન જૂની ઐતિહાસિક મૂર્તિઓ ના અવશેષો મળ્યા હતા…

જુના અવશેષો સહિત પૌરાણિક કલા દર્શાવતી મૂર્તિ પણ મળી આવી હતી..ઘટના ની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગોધરા પ્રાંત અધિકારી દ્વારા નિરીક્ષણ બાદ ખોદકામ અટકાવાયું હોવાનું જાણવા મળ્યું છે..સાથે જ સમગ્ર મામલે વડોદરાની પુરાતત્ત્વ વિભાગની ટીમ આવતીકાલે તપાસ માટે આવશે તેમ જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ પોતાનું જીવનું જોખમમાં નાખી લોકોના જીવ બચાવ્યા.

ProudOfGujarat

વલસાડ-વાંકલની હેતલે 600 કિમીની સાયકલિંગ સ્પર્ધા માત્ર 38 કલાક 45 મિનિટમાં પૂર્ણ કરી, મેડલ જીત્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અમૃત આવાસોત્સવ અંતર્ગત ૦૯ તાલુકાના ૯૦ ગામોમાં ૧૯૯ આવાસોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!