Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ-ગોધરા જૂની મામલતદાર કચેરીની જગ્યાએ ખોદકામ કરતા પૌરાણિક અવશેષો નીકળ્યા…

Share


જાણવા મળ્યા મુજબ પંચમહાલ ના ગોધરા ખાતે આવેલ જુની મામલતદાર કચેરી ની જગ્યા એ ખોદકામ દરમિયાન જૂની ઐતિહાસિક મૂર્તિઓ ના અવશેષો મળ્યા હતા…

જુના અવશેષો સહિત પૌરાણિક કલા દર્શાવતી મૂર્તિ પણ મળી આવી હતી..ઘટના ની જાણ થતા ગોધરા પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગોધરા પ્રાંત અધિકારી દ્વારા નિરીક્ષણ બાદ ખોદકામ અટકાવાયું હોવાનું જાણવા મળ્યું છે..સાથે જ સમગ્ર મામલે વડોદરાની પુરાતત્ત્વ વિભાગની ટીમ આવતીકાલે તપાસ માટે આવશે તેમ જાણવા મળ્યું હતું….

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કોરોના વાયરસને અટકાવવા ઝઘડિયા સેવાસદન ખાતે બેઠક યોજાય.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

અમદાવાદના મણિનગરમાં સ્લમ ક્વાર્ટરની ગેલરી ધરાશાયી, ફાયર બ્રિગેડે 30 લોકોનું રેસ્ક્યૂ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!