Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

Share

પંચમહાલ..રાજુ સોલંકી

Advertisement

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં ગોધરા ના સંત નિંરકારી સત્સંગ ભવન ખાતે 100 થી વધારે રક્તદાંત ઓ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું
આ કાર્યક્રમમાં સંત નિંરકારી મંડળ ના અમદાવાદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ श्री ધર્મસિંહ મોટવણી તથા સિંધી સમાજ ના પ્રમુખ કિશોરી લાલ ભાયાણી હોતચંદ ધમવાણી (બાબુજી) કોમર્સ કોલેજ ના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દીલુહાજી ઈમરાનભાઇ ઈલેક્ટ્રીકવાળા ફોરોજ પઠાણ તથા ગોધરા સંત નિંરકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સયોજક શ્રી વિધ્યાબહેન નિંરકારી તથા દિલીપભાઈ મુલચંદાંની ઉપસ્થિતિ રહી કાયકમ ને સફર બનાવ્યો હતો


Share

Related posts

પાનોલી જી.આઇ.ડી.સીમાં આવેલ આર.એસ.પી.એલ કંપનીની બહાર ટ્રકમાં મોડી રાત્રીના આગ લાગતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

નડિયાદ : માતરના અલિન્દ્રા ગામે ઓછા વ્યાજની લોનના લેવા વ્યક્તિએ રૂપિયા ૪૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!