Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

Share

પંચમહાલ..રાજુ સોલંકી

Advertisement

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં ગોધરા ના સંત નિંરકારી સત્સંગ ભવન ખાતે 100 થી વધારે રક્તદાંત ઓ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું
આ કાર્યક્રમમાં સંત નિંરકારી મંડળ ના અમદાવાદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ श्री ધર્મસિંહ મોટવણી તથા સિંધી સમાજ ના પ્રમુખ કિશોરી લાલ ભાયાણી હોતચંદ ધમવાણી (બાબુજી) કોમર્સ કોલેજ ના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દીલુહાજી ઈમરાનભાઇ ઈલેક્ટ્રીકવાળા ફોરોજ પઠાણ તથા ગોધરા સંત નિંરકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સયોજક શ્રી વિધ્યાબહેન નિંરકારી તથા દિલીપભાઈ મુલચંદાંની ઉપસ્થિતિ રહી કાયકમ ને સફર બનાવ્યો હતો


Share

Related posts

ભરૂચ-દહેજ માર્ગ ઉપર મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ટેમ્પો ચાલકે ટક્કર મારતા ઘાયલ થયેલ બે લોકો ને સારવાર અર્થે ખસેડાયા હતા ……

ProudOfGujarat

રાજપીપળાનાં વડફડીયા વિસ્તારમાં પાલિકાનાં પીવાના પાણીની લાઈનમાંથી સાપનાં કણ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડાં..?!

ProudOfGujarat

ભરૂચ : આત્મીય ગ્રીન સ્કૂલ ઝાડેશ્વર ખાતે આજથી ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થતા વિદ્યાર્થીઓને બેન્ડબાજા સાથે આવકારવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!