Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

Share

પંચમહાલ..રાજુ સોલંકી

Advertisement

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં ગોધરા ના સંત નિંરકારી સત્સંગ ભવન ખાતે 100 થી વધારે રક્તદાંત ઓ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું
આ કાર્યક્રમમાં સંત નિંરકારી મંડળ ના અમદાવાદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ श्री ધર્મસિંહ મોટવણી તથા સિંધી સમાજ ના પ્રમુખ કિશોરી લાલ ભાયાણી હોતચંદ ધમવાણી (બાબુજી) કોમર્સ કોલેજ ના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દીલુહાજી ઈમરાનભાઇ ઈલેક્ટ્રીકવાળા ફોરોજ પઠાણ તથા ગોધરા સંત નિંરકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સયોજક શ્રી વિધ્યાબહેન નિંરકારી તથા દિલીપભાઈ મુલચંદાંની ઉપસ્થિતિ રહી કાયકમ ને સફર બનાવ્યો હતો


Share

Related posts

માંગરોલ મુકામે ધોરણ 10 ના બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા એસ.પી મદ્રેસા બોયઝ હાઇસ્કુલ સેન્ટર ખાતે યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમાંથી બે શખ્સો સાથે ગાંજાનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ભરૂચ વિભાગ સંકલન સમિતિ એસ. ટી. નિગમ દ્વારા કોરોનાથી ભોગ બનેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!