Proud of Gujarat
GujaratFeaturedINDIA

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

Share

પંચમહાલ..રાજુ સોલંકી

Advertisement

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન રાખવામાં આવ્યુ હતું જેમાં ગોધરા ના સંત નિંરકારી સત્સંગ ભવન ખાતે 100 થી વધારે રક્તદાંત ઓ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું
આ કાર્યક્રમમાં સંત નિંરકારી મંડળ ના અમદાવાદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ श्री ધર્મસિંહ મોટવણી તથા સિંધી સમાજ ના પ્રમુખ કિશોરી લાલ ભાયાણી હોતચંદ ધમવાણી (બાબુજી) કોમર્સ કોલેજ ના પ્રોફેસર અરૂણસિંહ સોલંકી દીલુહાજી ઈમરાનભાઇ ઈલેક્ટ્રીકવાળા ફોરોજ પઠાણ તથા ગોધરા સંત નિંરકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સયોજક શ્રી વિધ્યાબહેન નિંરકારી તથા દિલીપભાઈ મુલચંદાંની ઉપસ્થિતિ રહી કાયકમ ને સફર બનાવ્યો હતો


Share

Related posts

સુરતના પાંડેસરા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક પાર્ક કરેલી ગાડીની સીટ પર મૂકેલા રોકડા રૂપિયા દસ્તાવેજ ભરેલી બેગ ગઠિયાઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

ProudOfGujarat

પોલીસે ૨૪ કલાકમાં ભાડૂઆત-શ્રમિકોની નોંધણી નહીં કરાવનારા ૨૨૧ લોકો સામે કાર્યવાહી કરી

ProudOfGujarat

વલસાડમાં દારૂની રેલમછેલ હતી પોલીસની લાંલઆંખે અછત ઊભી કરી , પ્યાસીઓ જાહે તો જાહે કહા …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!