Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

Share


જાણવા મળ્યા મુજબ અમદાવાદ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત તેમજ અમકસ્માતમા 10 વ્યકતિ થયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે…અમદાવાદના મચ્છુનગર વટવાથી પગપાળા સંઘ મારફતે પીપળી જતા હતા તે દરમિયાન ટ્રકે યાત્રાળુઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે 3 ના મોત તેમજ ૧૦ જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ : નકલી પોલીસ બની દંડ વસૂલાત કરતાં એક શખ્સને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : કરબલાનાં શહીદોની સ્મૃતિમાં પાલેજમાં એન.આર.આઈ ટ્રસ્ટ દ્વારા ૫૦ ગરીબ કુટુંબોને રોકડ સહાય.

ProudOfGujarat

પરિણીતાએ પતિ, સાસુ અને જેઠ સામે શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી   :   દારૂ પી મારઝૂડ, અપશબ્દો અને ઘરેથી કાઢી મૂકવાની ધમકીનો આરોપ; પોલીસ તપાસ શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!