Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

Share


જાણવા મળ્યા મુજબ અમદાવાદ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત તેમજ અમકસ્માતમા 10 વ્યકતિ થયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે…અમદાવાદના મચ્છુનગર વટવાથી પગપાળા સંઘ મારફતે પીપળી જતા હતા તે દરમિયાન ટ્રકે યાત્રાળુઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે 3 ના મોત તેમજ ૧૦ જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સ્થળ નિરીક્ષક કરીને સમીક્ષા બેઠક યોજી.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા તંત્રની બેદરકારી : રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી અકસ્માતનો ભય : ગેરકાનુની કૃત્ય કરનારાઓને લીલા લહેર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!