Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

Share


જાણવા મળ્યા મુજબ અમદાવાદ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત તેમજ અમકસ્માતમા 10 વ્યકતિ થયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે…અમદાવાદના મચ્છુનગર વટવાથી પગપાળા સંઘ મારફતે પીપળી જતા હતા તે દરમિયાન ટ્રકે યાત્રાળુઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે 3 ના મોત તેમજ ૧૦ જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ૧૨ મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી ૨ લાખ લોકોને એક ટાઈમનો પાણી કાપ વેઠવો પડશે

ProudOfGujarat

ચીટીંગના ગુનામાં ચોરાયેલ ચાર કારને અલગ-અલગ રાજ્યોમાંથી કબ્જે કરતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!