Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ-વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત-૧૦ ઘાયલ….

Share


જાણવા મળ્યા મુજબ અમદાવાદ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 વ્યકિતના ઘટના સ્થળે મોત તેમજ અમકસ્માતમા 10 વ્યકતિ થયા ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે…અમદાવાદના મચ્છુનગર વટવાથી પગપાળા સંઘ મારફતે પીપળી જતા હતા તે દરમિયાન ટ્રકે યાત્રાળુઓને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે 3 ના મોત તેમજ ૧૦ જેટલા લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે…

Advertisement

Share

Related posts

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને ઝંપલાવ્યું

ProudOfGujarat

ગોધરા શહેરના સમ્રાટનગર સોસાયટી ખાતે સ્પર્શ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો..

ProudOfGujarat

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!