Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા: મંગણિયાણા ગામે વાજતેગાજતે ગણપતિ દાદાને ભાવભરી વિદાય

Share


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામે આજે ગણપતિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
ગામના મંદિર ફળિયામા જય ગણેશ યુવક મંડળ દ્રારા સ્થાપના કરવામા આવી હતી.ગ્રામજનોના દસ દસ દિવસ ગણેશદાદાની પુજન અર્ચન આરતી કરી ધન્યતા અનુભવી હતી.દસ દસ દિવસનુ આતિથ્ય માણ્યા બાદ મંગલિયાણાના ગ્રામવાસીઓએ આજે ગણેશદાદાની વિદાય આપવામા આવી હતી.ડી.જે ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગ્રામવાસીઓ દ્રારા “ગણપતિ બાપા મોરીયા” અગલે બરસ તુ જલદી આના” ના નારા સાથે બાપાને ભાવભરી વિદાય આપવામા આવી હતી.
અને મંગલિયાણા ગામના તળાવમા વિસર્જન કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

વડોદરા : કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ચોમાસાને અનુલક્ષીને જાનવરો માટે વ્યવસ્થા કરાઈ.

ProudOfGujarat

સુરતમાં ઓમિક્રોનના કેસ ત્રણ કેસ નોંધાતા તંત્ર સફાળું જાગ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર : આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!