Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા: મંગણિયાણા ગામે વાજતેગાજતે ગણપતિ દાદાને ભાવભરી વિદાય

Share


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગામે આજે ગણપતિ વિસર્જન કરવામા આવ્યુ હતુ.
ગામના મંદિર ફળિયામા જય ગણેશ યુવક મંડળ દ્રારા સ્થાપના કરવામા આવી હતી.ગ્રામજનોના દસ દસ દિવસ ગણેશદાદાની પુજન અર્ચન આરતી કરી ધન્યતા અનુભવી હતી.દસ દસ દિવસનુ આતિથ્ય માણ્યા બાદ મંગલિયાણાના ગ્રામવાસીઓએ આજે ગણેશદાદાની વિદાય આપવામા આવી હતી.ડી.જે ના તાલે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગ્રામવાસીઓ દ્રારા “ગણપતિ બાપા મોરીયા” અગલે બરસ તુ જલદી આના” ના નારા સાથે બાપાને ભાવભરી વિદાય આપવામા આવી હતી.
અને મંગલિયાણા ગામના તળાવમા વિસર્જન કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકનાં 12 વર્ષનાં સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો મેડલ હાંસલ કર્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ₹ ૧૭.૪૭ કરોડના ખર્ચે જળસંચય – જળસંગ્રહના ૧૬૮૫ કામો હાથ ધરાશે : રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર

ProudOfGujarat

ભરૂચમાં શહીદ દિન નિમિત્તે મૌનાજલી… શ્રદ્ધાંજલિ ના વિવિધ કાર્યક્રમો ના આયોજન. વાહનો થોભાવી દેવાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!