Proud of Gujarat
GujaratFeaturedINDIA

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

Share

વાલીયા તાલુકાની વટારીયા સ્થીત શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડીયાના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો લાભ ૨૫૨ દર્દીઓએ લીધો હતો. જેમની આંખોની ચકાસણી કરતા ૩૩ દર્દીઓને મોતીયાની અસર જ્યારે ૧૫ દર્દીઓને આંખોની સારવાર તેમજ ૨૩ દર્દીઓને સઘન સારવાર ૨૨ દર્દીઓને દવાનુ વિતરણ અને ૧૦૯ દર્દીઓને રાહત દરે ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

Share

Related posts

લીંબુના ભાવ વધારાને લઈને વડોદરાના યુવાનોનો અનોખો વિરોધ.

ProudOfGujarat

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા.

ProudOfGujarat

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ૬ર દેશી રજવાડાઓનું મ્યુઝીયમ નિર્માણ પામશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!