Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી : લાશને પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

Share

ગોધરા રાજુ સોલંકી
હાલોલ તાલુકામાં આવેલ સિંધવ તળાવમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી આવતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ સંદર્ભે હાલોલમાં આવેલ સિંધવ તળાવમાંથી કોઈ અજાણ્યા ઈસમની લાશ આજે બપોરે ફાયર બ્રિગેડના જવાનો મદદ થી બહાર નીકળીને પોલીસ તંત્રને સોપવામાં આવી હતી પોલીસે લાશ કબ્જે કરી પીએમ માટે રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી લાશ કોની છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસે લાશ ની ઓળખ છતી કરવા તજવીજ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરાઈ 

ProudOfGujarat

અંકલેશ્વર-ભાજપ યુવા મોરચાના પ્રમુખે જન્મ દિન ની અનોખી રીતે ઉજવણી કરી-જાણો વધુ

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!