Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમસ્ત છત્રીસ પરગણા રાજપુત સમાજ દ્રારાસ્નેહ મિલન અને શસ્રપુજન

Share

ગોધરા, રાજુ સોલંકી

Advertisement

આજે દશેરાના પાવન પર્વ નિમિતે છત્રીસ પરગણા રાજપુત સમાજ દ્રારા સ્નેહમિલન અને શસ્રપુજનનું આયોજન દેવ ચોટીયા ધામ કરવામા આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામ રાજપુત સમાજના લોકો હાજર રહયા હતા.

સમાજના અગ્રણી ડેરોલ ગામ શિવ મંદિર એકત્રિત થયા હતા.જ્યા તિલક સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યાથી રેલી સ્વરુપે ડીજેના તાલ સાથે દેવચોટીયા ખાતે પહોચ્યા હતા.જ્યા તેજસ્વી તારલાનુ સન્માન તેમજ શસ્રપુજન કરવામાં આવ્યુ હતું. અગ્રણી સોફામાં સજ્જ જોવા મળ્યા હતા.


Share

Related posts

ભરૂચ માં અમિત શાહ ની સભાં પૂર્વે કોંગ્રેસ અગ્રણી અને રાજપૂત યુવાનોની અટકાયત નો મામલો,ચીફ ચૂંટણી કમિશનરે દિન એક માં પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો

ProudOfGujarat

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પર ભગવો લહેરાયો.મનસુખભાઇ વસાવા સતત છઠ્ઠી વખત વિજેતા.શેરખાન પઠાણની કારમી હાર.છોટુભાઈ કાગનો વાઘ સાબિત થયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!