Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-જુના સરદાર બ્રિજ ની રેલિંગ તૂટતા બ્રિજ બન કરી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો..

Share


ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ અને વડોદરા-સુરત ને જોડતા જુના સરદાર બ્રિજ જર્જરિત અવસ્થામાં હોય જેનો ઉત્તમ ઉદાહર આજ રોજ પ્રકાશ માં આવ્યો હતો..

જુના સરદાર બ્રિજ પર અંકલેશ્વર છે ડે આવેલ અંદાજિત ૫૦ ફૂટ થી વધુની બ્રિજ કોર્નર ની રેલિંગ તૂટી પડતા હાઇવે ઓથોરિટી નું તંત્ર દોડતું થયું હતું.અને સલામતી ના ભાગ રૂપે બ્રિજ પર ના વાહન વ્યવહાર ને અન્ય વૈકલ્પિક બ્રિજ ઉપર ડાયવર્ટ કરી જુના સરદર બ્રિજ ને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે..

Advertisement

Share

Related posts

અમદાવાદ: સોલા પોલીસે ગોતા હાઉસિંગ માથી 1 કિલો 900 ગ્રામ ગાંજા સાથે ૩ આરોપીની ધરપકડ કરી….

ProudOfGujarat

સ્કૂલને મર્જ કરવાની રાજય સરકારની જાહેરાતને પગલે ખાસ કરીને આદિવાસી પટ્ટીની અનેક શાળાઓને થનાર સંભવિત અસરને પગલે ભીલીસ્તાન ટાઈગર સેનાએ સખત વિરોધ નોંધાવ્યો છે.

ProudOfGujarat

જામનગરમાં પાંચ દરોડા દરમિયાન જુગાર રમતા 28 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!