Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જીલ્લાના ફતેપુરા ગામે આવેલ સોના ચાંદી ના વેપારી ના ત્યા દિવસ આઇટી વિભાગ દ્વારા સચઁ હાથ ધરવામાં આવ્યુ

Share

દાહોદ જીલ્લાના ફતેપુરા ગામે આવેલ સોના ચાંદી ના વેપારી રાકેશભાઈ પંચાલ ને ત્યા આજરોજ આઇટી વિભાગ અમદાવાદ ના અધિકારીઓ દ્વારા બીન હિસાબ નાણાં હિસાબો માટે સચઁ કરવામાં આવ્યુ છે જેના પગલે આખા જીલ્લા મા સોના ચાંદી ના વેપારી સહીત અન્ય વેપારીઓ મા ફફડાટ ફેલાવા પામ્યો હતો દિવાળી ના ગણતરી ના દિવસ બાકી છે ત્યારે આઇટી વિભાગ દ્વારા દાહોદ જીલ્લા મા ધામા નાંખવા મા આવતા વેપારી વગઁ મા ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે એકતરફ નોટ બંધી બીજી બાજુ જીએસટી જેવા ગબ્બર સિહ ટેક્ષ ના પગલે તમામ વેપારીઓ ની હાલત કફોડી બનવા પામી છે ત્યારે હાલ દિવાળી ના તેહવાર ટાણે ધરાકી ચાલશે તેવી આશા વ્યકત કરી ને બેઠેલા વેપારીઓ ઉપર આવકવેરા જીએસટી વિભાગ જેવા ડીપાર્ટમેન્ટ દ્વારા વેપારી ઓ ના ત્યા સચઁ કરવામાં આવતા વેપારી ઉપર માઠી અસર પડી શકે છે હાલ ફતેપુરા ખાતે સોના ચાંદી ના વેપારી ના ત્યા ચાલતા સચઁ મા કેટલુ કાળુ નાણું મલયુ તે સામે નથી આવ્યુ

Advertisement

Share

Related posts

મહેમદાવાદના માંકવા-વાંઠવાળી રોડ પર ચાલકે કાબૂ ગુમાવતાં કાર રોડ સાઇડના વૃક્ષ સાથે અથડાતાં એકનું મોત.

ProudOfGujarat

સારોદ-જંબુસર મુકામે આવેલ પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ (MPP5-પ્લાન્ટ) ને ક્લોઝર અને રૂપિયા ૧ કરોડથી દંડીત કરાઈ.

ProudOfGujarat

વડોદરાની એન્જિનિયરિંગની વિદ્યાર્થીએ પગમાં ફેક્ચર હોવા છતાં પરીક્ષા આપી અભ્યાસનું મહત્વ સમજાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!