Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે

Share

અંકલેશ્વર વાલીયા મુખ્ય માર્ગ ઉપર આવેલ ભડકોદ્રા ગામ પાસે જલ દર્શન ની પાછળ તેમજ પાસે ના ભાગે લોકો કચરો નાખી રહ્યા છે આજુબાજુમાં રહીશો રહેતા હોવા છતાં પણ આ અંગે સરકારી બાબુ કોઈપણ પ્રકારના પગલા ભરતા નથી .કચરાવાળી જગ્યા પાસે જ સરકારી યોજના ના બેનરો માર્યા છે જે બેનરોમાં નરેન્દ્ર મોદી નો પણ ફોટો છે જ્યારે જ્યારે આ પ્રધાનસેવક ના ફોટાવાળા બેનર નજીક કચરો નાંખવવાળા શુ વિચારતા હશે ને કચરો નાખતા હશે એ વિચારવુંજ રહ્યું.પણ એક વાત તો નક્કી થઈ ગઈ કે સ્વચ્છ ભારત યોજના ને સફળ બનાવવા લોકો કેટલું સમર્થન પ્રધાન સેવક ને આપે છે તે આ ફોટા માં સ્પષ્ટ દેખાઈ આવે છે અને આ કચરો સાફ નહીં કરી સરકારી બાબુ ઓ સ્વચ્છ ભારત યોજના ને કેટલી સફળ બનાવશે તે આ ફોટા માં દેખાતા દ્રષ્યો જ તેમની કામગીરી ની ચાડી ખાય છે દિવાળી ના સમયે સરકારી બાબુઓ આ અંગે તાત્કાલિક પગલા ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Advertisement

Share

Related posts

નેત્રંગની એક ૧૦ વર્ષયી દીકરીએ “બિનવારસી અને પીડિત પ્રભુજી માનવીનો આશરો” ખાતે જન્મ દિવસની ઉજવણી કરી.

ProudOfGujarat

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અંકલેશ્વરમાં સરદાર પટેલવાડી ખાતે લેઉઆ પટેલ સમાજના સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પાસે ૩૦,૯૬,૦૦૦ ની જંગમ અને ૨૦,૫૦,૦૦૦ ની સ્થાવર મિલકત.મનસુખભાઈ પાસે બે તોલા સોનું પત્ની પાસે ૩૫ તોલા સોનું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!