Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની જન્મ જંયતી નિમિત્તે પુષ્પાજંલી અર્પણ કરાઈ…

Share

સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની આજ રોજ જન્મ જંયતી નિમિત્તે તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાયેલ પુષ્પાજંલિ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિહ રણાએ જણાવ્યુ હતુ કે સ્વર્ગીય વડાપ્રધાન ઈન્દીરા ગાંધી લોખંડી મનોબળ ધરાવતા હતા પાકિસ્તાન સાથેના યુધ્ધમાં તેમના નેતૃત્વમાં દુનિયાએ ભારતની ખમીરતાનો પરચો મેળવી લીધો હતો. ત્યાર બાદ બૈંકોના રાષ્ટ્રીય કરણ વગેરે ઐતિહાસિક પગલાઓ ખુબ મહત્વના સાબિત થયા હતા. આ પ્રસંગે પુર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પ્રવક્તા નાઝુ ફડવાલા, અરવિંદ ધોરાવાલા, વિક્કિ શોખી, મગનભાઈ પટેલ, ઝુબેર પટેલ, દિલાવર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરનાં અનેક વિસ્તારોમાં આકરી ગરમીમાં પાણી ઓછું આવવાની બુમ.

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ લીંબડી જૈન સમાજ એ મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

સુરત રેલ્વે પોલીસ મથકમાં આંગડીયા પેઢીનાં લૂંટમાં ફરાર આરોપીને દશ વર્ષ બાદ મુંબઈથી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!