Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

Share

 

(કાર્તિક બાવીશી )ખેરગામ તાલુકાના જામનપાડા – ગવળા તળાવ ખાતે તારીખ 23,12,18 થી 29,12,18 સુધી શ્રી શિવ મંદિરના લાભાર્થે શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો સમય દરોજ રાત્રે 8થી11સુધી રાખવામાં આવ્યોં છે ગુજરાતના નવયુવાન કથાકાર પૂજ્ય જયભાઈ જોષી એમની ઓજસ્વી વાણીનો લાભ આપશો આ કથાને સફળ બનાવવા માટે જામનપાડા – ગવળા, ડેબરપાડા ગૌરી તેમજ આસપાસના ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જેથી કથામાં લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પૂજ્ય જયભાઈ જોષીએ વલસાડ જીલ્લામાં તેમજ નવસારી જીલ્લામાં અનેક ગામોં શિવ કથા, રામકથા , ભાગવત માં વ્યાસપીઠ પરથી અમૂત સમાન વાણીથી લોકોને ભાવ વિભોર કર્યા હતા જેમા હજારો લોકોએ લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં ફાયર સેફટી સિસ્ટમનો અપૂરતો અભાવ, શું સત્તાધારી પક્ષ કોઈ હોનારતની રાહ જોઈ રહ્યું છે ?

ProudOfGujarat

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ..

ProudOfGujarat

બુટલેગરોએ ઈંડાની ટ્રે પાછળ લાખોનો વિદેશી દારૂ છુપાવ્યો અંકલેશ્વરની મુલદ ચોકડી પાસે LCB એ ટેમ્પો રોકી તપાસ કરી લાખો રૂપિયાનો દારૂ અને બે બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!