Proud of Gujarat
GujaratFeaturedINDIA

સમ્રુધ્ધિની સાથે સંસ્કાર અને સતસંગની આવશ્યકતા વર્તમાન સમયમાં વધારે છે – પૂજ્ય જયભાઈ જોષી

Share

 

(કાર્તિક બાવીશી )ખેરગામ તાલુકાના જામનપાડા – ગવળા તળાવ ખાતે તારીખ 23,12,18 થી 29,12,18 સુધી શ્રી શિવ મંદિરના લાભાર્થે શ્રી મદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો સમય દરોજ રાત્રે 8થી11સુધી રાખવામાં આવ્યોં છે ગુજરાતના નવયુવાન કથાકાર પૂજ્ય જયભાઈ જોષી એમની ઓજસ્વી વાણીનો લાભ આપશો આ કથાને સફળ બનાવવા માટે જામનપાડા – ગવળા, ડેબરપાડા ગૌરી તેમજ આસપાસના ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જેથી કથામાં લાભ લેવા આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે પૂજ્ય જયભાઈ જોષીએ વલસાડ જીલ્લામાં તેમજ નવસારી જીલ્લામાં અનેક ગામોં શિવ કથા, રામકથા , ભાગવત માં વ્યાસપીઠ પરથી અમૂત સમાન વાણીથી લોકોને ભાવ વિભોર કર્યા હતા જેમા હજારો લોકોએ લાભ લીધો હતો

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં આજે 5 કોરોનાનાં કેસ આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં મુખ્ય મથકને અડીને આવેલ ઝોઝ SBI નાં કર્મચારીઓની કૌશલ્યશીલ કામગીરીનાં કારણે મૃતક પરિવારને સમયે તેના કલેમની રકમ મળી આવતાં બેંક કર્મચારીઓનો આભાર માન્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : મહેશ્વરી સમાજના સ્થાપના દિને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!