Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

શહેરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્રારા કેન્ડલમાર્ચ યોજાઇ, દૂષ્કર્મીઓને ફાંસી આપવા માંગ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધોરણ 8 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે INTERACTION PROGRAM નું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના શક્તિ નગર સોસાયટીમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી દિન દહાડે ચોરી કરી ફરાર થઈ ગયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!