Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

ભરૂચની હરિદ્વાર સોસાયટીમાં નવા બની રહેલાં મકાનમાં સંતાડેલો 5.33 લાખનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, પાનોલીના પ્રદુષણ માં વધારો જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ કામગીરી હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!