Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના માતૃશ્રીની પુણ્‍યતિથિ નિમિત્તે મ્‍યુનિસિપલ હોસ્‍પિટલને ૭ લાખ રૂ. ની જીવનરક્ષક દવાઓનું નિઃશુલ્‍ક વિતરણ કરાયું.

ProudOfGujarat

સુરત : વેક્સિનેશન મામલે મેડીકલ ઓફિસર હોબાળો મચાવી સાથે ઝપાઝપી કરનાર ‘આપ’ ના મહિલા કોર્પોરેટર સાથે તેના પતિની પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

માંડવી નગરના અંબાજીનાકા વી એફ હાઇસ્કુલ પાછળ રહેતા આલાભાઇ ભરવાડ નો પગ લપસી જતા પાણીમાં ડૂબી જવાથી મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!