Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, જાણો કેમ.

ProudOfGujarat

ભરૂચમાં સમી સાંજે ફરી એક વાર બે આખલાઓ યુદ્ધે ચડતા રોડ પરથી પસાર થનારા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

ProudOfGujarat

સિદ્ધાર્થ શુક્લાના નિધનથી ભાંગી પડી શહેનાઝ ગિલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!