Proud of Gujarat
FeaturedGujaratINDIA

સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓને ધાબરા વિતરણ કરવામા આવ્યુ.

Share

નિલકંઠેશ્વર માહાદેવ મંદીર ખાતે સેવાયજ્ઞ સમિતી ધ્વારા નર્મદા પરીક્રમા વાસીઓ અને જરૂરીયાત મંદોને ઘાબળા વિતરણ કરવામા આવ્યુ હતુ. સેવાયજ્ઞ સમીતી ધ્વારા દર્દીઓને પ્રત્યક્ષ સેવાના ભાગરૂપે મેડીકલ અને સહાયક સેવા એમ્બયુલન્સ સેવા, પોષ્ટીક આહાર વિતરણ બિનવારસી દર્દીઓ માટે આશ્રય સ્થાન વગેરેની સેવા કરવામા આવે છે.

Advertisement

Share

Related posts

નર્મદાને કોરોના મુકત કરવા માટે રાજપીપલા ખાતે શ્રી વૈધનાથ મહાદેવ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું.

ProudOfGujarat

અમદાવાદ-જગતપુર ના રેસિડેન્સી વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ફ્લેટમાં આગ થી અફરાતફરી સર્જાઇ…

ProudOfGujarat

વડોદરામાં શાસ્ત્રીબ્રિજ પાસેથી રિક્ષામાં દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!