Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઓલપાડના મીરજાપોર ગામે જૂની દીવાલ ધરાશાયી:પટેલ પરિવારના પાંચ દબાયા:બેના મોત

Share

ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામે શનિવારનો દિવસ પટેલ પરિવાર માટે માતમ લઈને આવ્યો છે..મીરજાપોર ના ખૂણા ફળીયામાં મકાનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પટેલ પરિવારના પાંચ સભ્યો જૂની દીવાલ નજીક બેઠા હતા ત્યારે અચાનક જૂની દીવાલ ધરાશાયી થતા પટેલ પરિવારના પાંચ સભ્યો દીવાલ નીચે દબાઈ ગયા હતા..બુમાબુમ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્ત લોકોને ખાનગી વાહનમાં સારવાર માટે સુરત ખસેડાયા હતા.જ્યાં પાંચ પેકી  બેના મોત થયા હતા જ્યારે 3ને ગંભીર ઇજા થતાં સારવાર ચાલી રહી છે..જોકે દાદા અને પૌત્ર ના મોત થી ગામમાં શોકની લાગણી ફરી વરી હતી..શનિવારની સ્કૂલમાં રજા હોવાથી બાળકો દાદા સાથે બેઠા હતા
ગ્રાફિક્સ
મરનારના નામ
1…કેવિન કમલેશ પટેલ 13 વરસ
2….પ્રવીણભાઈ લલ્લુ ભાઈ પટેલ 65 વરસ
(સુરત મહાનગર પાલિકા નિવૃત કર્મચારી)
ઇજાગ્રસ્તો નામ
1…ઊર્મિલાબેન પ્રવીણ પટેલ 60વરસ
2…જીગ્નેશ મનોજ પટેલ 13 વરસ
3….આર્યન કમલેશ પટેલ 15 વરસ

Advertisement

Share

Related posts

સંત નિરંકારી ચેરીટેબલ ફાઊન્ડેશન,ગોધરા શાખા દ્રારા રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ છે

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાના હાલોલ માર્ગ પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!