Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-રતન તળાવ માં કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો-અંતિમ યાત્રા કાઢી કર્યું વિરોધ પ્રદર્શન…..

Share

ભરૂચ શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક રતન તળાવ અલભ્ય કાચબાઓના કારણે ખ્યાતિ મેળવેલ તળાવ છે.તળાવમાં અસંખ્ય કાચબાઓ વસવાટ કરે છે.પરંતુ તળાવમાં થતી ગંદકી અને સ્વચ્છતા ના અભાવના કારણે અવાર નવાર તળાવમાં અલભ્ય કચબાઓ મૃત્યુ પામતા હોય છે.

Advertisement

આજરોજ રતન તળાવમાં વધુ એક કાચબાનું મોત થતા સ્થાનિકોમાં તંત્રની ઉદાસીનતા સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.અને કાચબાની અંતિમ યાત્રા કાઢી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાંચબત્તી સર્કલ નજીક વિરોધ પ્રદશન કર્યું હતું…


Share

Related posts

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર સિધારતો રેઝા સૂર્યોદીપુરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

ProudOfGujarat

કરજણ APMC ખાતે કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યા બાદ ખેડૂતોએ કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!