Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

Share

ભરૂચ નગર ખાતે આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર કૃષિ મેળો યોજાયો હતો આ વર્ષ 2019 ના ઉદઘાટન પ્રસંગે મંત્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ઉપયોગી એવી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ નાનું સરખું પણ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે પાક પરિસંવાદ યોજી ખેડૂતોને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું

Advertisement

Share

Related posts

અમદાવાદમાં પોલીસે એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર ડ્રાઈવ યોજી, 50 વાહનો ડિટેઈન કર્યા

ProudOfGujarat

અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય : 38 દોષિતોને ફાંસી, 11 ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા.

ProudOfGujarat

નર્મદા નદીમાં પાણી ન છોડતાં નદી રેલા સ્વરૂપે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!