Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરના અયોધ્યા નગર વિસ્તારમાં કૃષિ મેળો યોજાયો

Share

ભરૂચ નગર ખાતે આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર કૃષિ મેળો યોજાયો હતો આ વર્ષ 2019 ના ઉદઘાટન પ્રસંગે મંત્રી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોને ઉપયોગી એવી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ નાનું સરખું પણ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે પાક પરિસંવાદ યોજી ખેડૂતોને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું

Advertisement

Share

Related posts

રાજપીપળા : નર્મદા જિલ્લામાં આજે કોરોનાનાં કુલ-21 પોઝિટિવ કેસ નોંધાયા.

ProudOfGujarat

રાજપીપળા : કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખની પત્નીને વોર્ડનં ૦૭ માંથી ભાજપે ટિકીટ આપી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બનેવી એ જ સગીર સાળી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેતા ચકચાર, નરાધમની કરાઈ ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!