Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર-પાર્કિગમાં રહેલા વાહનો સળગી ઉઠતા મચી અફરાતફરી-આગનું રહસ્ય હજુસુધી અંકબંધ..!!જાણો વધુ…

Share

અંકલેશ્વર ના ભરકોદ્રા ગામ નજીક આવેલ મંગલમ રેસિડેન્સીના પાર્કિગમાં ગત રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા ૬ જેટલા મોટરસાયકલ સળગી ઉઠ્યા હતા..અચાનક પાર્કિંગમાં આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…

હાલ આ આગ કંઈ રીતના લાગી છે કે લગાવાઇ છે.તે દિશામાં અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસે વધુ તપાસ હાથધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ આગાઉ પણ આ રેસિડેન્સીમાં આગ ની ઘટના બની ચુકી છે.ત્યારે ફરી એક વાર આગ લાગવાની ઘટનાથી આગ લાગી કે લગાડાઇ અંગે ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી…

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા કલેકટર તરીકે આજરોજ સુશ્રી ડી.કે. પ્રવિણા(આઇએએસ) દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેઘમહેર : ચાર તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો

ProudOfGujarat

માલધારી સમાજના યુવાનની ધંધુકામાં કરાયેલી હત્યાના પગલે વડોદરામાં ઘેરા પ્રત્યાઘાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!