Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

Share

આજે સવારના સમયે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન અંગેનો રથ  ભરૂચ નગરમાં પ્રવેશ્યો હતો.

આ રથમાં વડાપ્રધાન મોદીની મન કી બાત અને અન્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથ શ્રવણ ચોકડી, માતરિયા તળાવ અને શક્તિનાથ થઇ પાંચબત્તી ,વેજલપુર, ચાર રસ્તા, દરવાજા, કોઠી, એદ્રુસ રોડ, સોનેરી મહેલ, પાંચબત્તી, સ્ટેશન થઇ કસક, તુલસીધામઅને ઝાડેશ્વર સુધી પહોંચનાર છે.

Advertisement

આ રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

ઝગડીયા તાલુકાના ના ઉમલ્લા નગર માં માઁ ના બાલુડા ગ્રુપ તથા પટેલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી નિમિતે ઉલહાસભેર મહાઆરતી કરવામા આવી…

ProudOfGujarat

ઉમલ્લા તથા રાજપારડી ચારરસ્તા પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા માર્ગ પર ઉડતા ડસ્ટથી સ્થાનિકો પરેશાન…

ProudOfGujarat

સુરતમાં દેશના સૌ પ્રથમ થ્રી લેયર ફ્લાયઓવર બ્રિજનું કરાયું લોકાર્પણ, 15 લાખ લોકોને થશે ફાયદો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!