Proud of Gujarat
FeaturedGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

Share

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલને એક મહિના માટે બંધ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ હાલમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે જરૂરી એવા વીજ-વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજનું લાઈટીંગ વ્યવસ્થા હતી જેને કામ ચલાવ રીતે પણ રાખી શકાય તેમ ન હોવાથી હાઈ વોલ્ટેજ વીજ પદ્ધતિમાં રૂપાંતર કરવા અંગે નગરપાલિકાતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે જરૂરી એવી તમામ કાર્યવાહી અને કોન્ટ્રાક્ટ અંગેની કાર્યવાહી પણ કરી દેવાઇ છે.ત્યારબાદ હાઈ વોલ્ટેજ પદ્ધતિની વીજ સગવડ ઉભી કરવા જરૂરી કામકાજ કરવાના હોય પંડિત ઓમકારનાથ હોલ હાલ એક મહિના સુધી બંધ કરી દેવાયો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા ભાલોદ વચ્ચે બસ સેવાના અભાવે જનતાને હાલાકી.

ProudOfGujarat

નેત્રંગના મોટા જાબુંડા, નાના જાંબુડા અને સાકવા ગામ ખાતે વરલી મટકા, આંક ફરકનો જુગાર રમતા 13 ઝડપાયા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના અવિધા ગામની સીમમાં શેરડીનાં ખેતરોમાં આગ લાગતા નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!