Proud of Gujarat
FeaturedGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

Share

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલને એક મહિના માટે બંધ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ હાલમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે જરૂરી એવા વીજ-વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજનું લાઈટીંગ વ્યવસ્થા હતી જેને કામ ચલાવ રીતે પણ રાખી શકાય તેમ ન હોવાથી હાઈ વોલ્ટેજ વીજ પદ્ધતિમાં રૂપાંતર કરવા અંગે નગરપાલિકાતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે જરૂરી એવી તમામ કાર્યવાહી અને કોન્ટ્રાક્ટ અંગેની કાર્યવાહી પણ કરી દેવાઇ છે.ત્યારબાદ હાઈ વોલ્ટેજ પદ્ધતિની વીજ સગવડ ઉભી કરવા જરૂરી કામકાજ કરવાના હોય પંડિત ઓમકારનાથ હોલ હાલ એક મહિના સુધી બંધ કરી દેવાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ની મહિલા ના પાકીટ માંથી જીઆઇડીસી બસ ડેપો અજાણ્યો ઈસમ 1.23. લાખ રૂપિયા ની કિંમતના એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.  

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર નદી કાંઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો બે વીજ કરંટ લાગ્યો,એક નું મોત અન્ય બે સારવાર હેઠળ

ProudOfGujarat

મુંબઈથી અમદાવાદ શતાબ્દી એકસપ્રેસ ટ્રેનમાં કેન્ટીન સંચાલક દ્વારા મુસાફરોને જે ભોજન પીરસાયું તેની ફૂડ પોઇઝનિંગની અસર થતા અનેક મુસાફરોની તબિયત લથડી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!