Proud of Gujarat
FeaturedGujarat

પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ એક મહિના માટે બંધ. જાણો કેમ?

Share

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલને એક મહિના માટે બંધ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ હાલમાં પંડિત ઓમકારનાથ હોલ ખાતે જરૂરી એવા વીજ-વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજનું લાઈટીંગ વ્યવસ્થા હતી જેને કામ ચલાવ રીતે પણ રાખી શકાય તેમ ન હોવાથી હાઈ વોલ્ટેજ વીજ પદ્ધતિમાં રૂપાંતર કરવા અંગે નગરપાલિકાતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. આ માટે જરૂરી એવી તમામ કાર્યવાહી અને કોન્ટ્રાક્ટ અંગેની કાર્યવાહી પણ કરી દેવાઇ છે.ત્યારબાદ હાઈ વોલ્ટેજ પદ્ધતિની વીજ સગવડ ઉભી કરવા જરૂરી કામકાજ કરવાના હોય પંડિત ઓમકારનાથ હોલ હાલ એક મહિના સુધી બંધ કરી દેવાયો છે.

Advertisement

Share

Related posts

હાંસોટના સોની ફળિયામાં શોર્ટ સર્કિટથી રહેણાંક મકાનમાં આગ

ProudOfGujarat

કલેકટરના જાહેરનામાના ભંગ બદલ મોરબીના યુવાનને ઝડપી લેતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

આમોદ નગરપાલિકા ખાતે આજરોજ પ્રમુખની ચૂંટણી યોજાય હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!