Proud of Gujarat
FeaturedGujarat

૨૨ ભરૂચ લોકસભા બેઠક અંગે પત્રકાર પરિષદ યોજાય.પત્રકાર પરિષદને સંબોધતા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા …

Share

ભરૂચ લોકસભા બેઠક નંબર-૨૨ અંગે માહિતી આપવા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદને સંબોધી હતી.પત્રકાર પરિષદમાં અમલમાં આવેલ આચારસંહિતા અને અન્ય વિગતો આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આચાર સંહિતાનો કડક અમલ કરાશે.જે દરમિયાન કર્મચારીઓની બદલી કે બઢતી કરી શકાશે નહિ.આ ઉપરાંત આચાર સંહિતાના અમલ અંગે નોડલ અધિકારીઓ નીમવામાં આવેલ છે.આચાર સહિંતા કે અન્ય જાણકારી માટે કે ફરિયાદ અંગે હેલ્પ લાઈન નો.૦૨૬૧૯૫૦ છે જે ટોલ ફ્રી છે.આ ઉપરાંત જિલ્લા પોલીસ વડાએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિવિધ માહિતી આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ : સમસ્યા સામે તંત્ર દ્વારા યોગ્ય પ્લાન તૈયાર કરવો જરૂરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નેતૃત્વ, વ્યક્તિત્વ વિકાસ અને મેદસ્વિતાથી મુક્તિ માટે યોગ નિદર્શન અને યોગ શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ કાંસમાંથી એક ઇસમનો મૃતદેહ મળતા ચકચાર : પોલીસે મામલે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!