Proud of Gujarat
FeaturedGujarat

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી યુવાન ને આપઘાત કર્યો…

Share

પાલેજ તા.૧૨-૦૩-૨૦૧૯

પાલેજ રેલવે સ્ટેશન ની દક્ષિણે ૩૫૧/૮ થાંભલા પાસે બપોરે ૧-૩૦ વાગ્યાં નાં અરસા માં એક ઇસમ નામ ખોડાભાઈ મોતીભાઈ વસાવા ઉ.વ.આશરે ૨૮ રહે.પાલેજ,રેલવે ફાટક બી.૧૯૮ .નજીક આવેલ જીમ ની પાછળ આવાસ,મૂળ રહે,પાટોળ તા.પાદર જી-વડોદરા એ કોઈ અગમ્ય કારણ સર ડાઉન માં પસાર થતી ટ્રેન નમ્બર ૧૯૫૬૭ વિવેક એક્સપ્રેસ ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરતાં તેઓ નાં બને પગ કપાઈ ગયેલ અને જીવંત હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ માં ભરુચ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ ઉપર નાં તબીબો એ તપાસી મરણ જાહેર કરેલ જેથી મૃતક નું પી.એમ તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું અને મૃતદેહ સંબંધીઓ સોંપી ગુના ની તપાસ આરંભી હતી. ઘટનાની તાપસ એ.એસ.આઇ.ઘનસયામ સિહ ચંદ્ર સિંહ એ કાયદેસર કરી તાપસ હાથ ધરી હતી

Advertisement

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

ચુડા તાલુકાના ચચાણા ગામે દાહોદના યુવાનને ઇલેકટ્રીક શોટ લાગતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

ProudOfGujarat

ભરૂચના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

શબ્દોના મહારથી, પ્રખર વક્તા, ચિત્રકાર, કલાકાર, રાજકીય નિષ્ણાંત, સામાજિક કાર્યકર અને ભરૂચના વરિષ્ઠ પત્રકાર જગદીશ પરમારનું નિધન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!