Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

Share

બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા હતા.ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઇ નથીઃતો બીજી તરફ જીઆઇડીસી પોલીસે પણ મામલા ની નોંધ લઇ સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

ProudOfGujarat

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, જાણો કેમ.

ProudOfGujarat

જાયન્ટસ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!