Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં બ્લાસ્ટ ચાર કામદારો ઘાયલ …

Share

બનાવ અંગેની લોકચર્ચા મુજબ જાણવા મળેલ માહિતી આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રાલિઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન ધડાકા સાથે આગ લાગવાની ઘટનામાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા હતા.ઘાયલ તમામ કામદારોને સારવાર અર્થે નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા.હાલ આગ કયા કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઇ નથીઃતો બીજી તરફ જીઆઇડીસી પોલીસે પણ મામલા ની નોંધ લઇ સમગ્ર ઘટના અંગે ની વધુ તપાસ હાથધરી છે.

Advertisement


Share

Related posts

પાલેજ પંથક માં બેવડી ઋતુ ધુમ્મસ સર્જાયું

ProudOfGujarat

નડિયાદ કપડવંજ રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત.

ProudOfGujarat

ગુજરાતમાં ફરી ચોમાસુ સિસ્ટમ સક્રિય: 14 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!