Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

Share

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઈટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના હેતુથી ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગીઓને ધન્વંતરિ આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિના મુલ્યે દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પુરી પાડી હતી સદર કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ

ProudOfGujarat

કોરોનાની બીજી લહેરનો સુર્યાસ્ત : 6-8 મહિનામાં આવશે ત્રીજી લહેર :‍ સરકાર.

ProudOfGujarat

ડિજિટલ ગુજરાતના વિકાસને પોકળ સાબિત કરતું નર્મદા જીલ્લાનું નાનકડું ગામ ગારદા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!