Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

Share

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઈટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના હેતુથી ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગીઓને ધન્વંતરિ આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિના મુલ્યે દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પુરી પાડી હતી સદર કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

વડોદરાના કિશનવાડીમાં બાળક ઉપાડી જવાના આરોપમાં લોકોએ યુવાનને માર માર્યો.

ProudOfGujarat

રાજ્ય સરકારના વર્ગ -૪ ના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો

ProudOfGujarat

ભરૂચમાં બહુજન સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!