Proud of Gujarat
FeaturedGujaratHealth

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમયોગીઓને આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.

Share

રાજ્ય સરકાર દ્વારા શ્રમયોગીઓ માટે બાંધકામ સાઈટ પર જ આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવાના હેતુથી ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા શ્રમિકોને ઘર આંગણે આરોગ્ય અંગેની સેવા પુરી પાડવામાં આવે છે ત્યારે આજરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે શ્રમયોગીઓને ધન્વંતરિ આરોગ્ય રથના કર્મચારીઓએ લેબ ચકાસણી અને સ્થળ પર જ વિવિધ રોગોનું નિદાન કરી વિના મુલ્યે દવાઓનું વિતરણ કરી મેડિકલ સેવાઓ પુરી પાડી હતી સદર કેમ્પમાં આરોગ્ય કર્મચારીઓ અને શ્રમયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હાલમાં જિલ્લાભરમાં ટોક ઓફ ધ ટાઉન 

ProudOfGujarat

સુરત : વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!