Proud of Gujarat
FeaturedGujarat

ભિલીસ્તાન લાયન સેના ના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઇ વસાવા ભરૂચ લોકસભાની ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના….

Share

દિનેશભાઇ અડવાણી

લોકસભાની ચૂંટણી ની તારીખો જાહેર થતાં તમામ પાર્ટીઓ મેદાનમાં પોતાના ઉમેદવાર ઉતારવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે.ત્યારે ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખભાઈ વસાવાને ફરી એક વાર રિપિટ કરવામાં આવ્યા છે.ત્યારે હજુ સુધી કોંગ્રેસ પક્ષે પોતાનો ઉમેદવાર ભરૂચ લોકસભા માટે હજુ નક્કી નથી કરી રહ્યા.ત્યારે હવે ભિલીસ્તાન લાયન સેના પણ ભરૂચ લોકસભાની રેસમાં જોડાયા છે.ત્યારે ગુજરાતમાં સાત બેઠકો સહિત ભિલીસ્થાન લાયન સેના લોકસભાની ૧૧ બેઠક પરથી ચૂંટણી લડશે.ત્યારે હવે ભરૂચ લોકસભા સીટ ઉપર ભિલીસ્તાન લાયન સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશભાઇ વસાવા ઉર્ફે ટીના ભાઈને ભરૂચ લોકસભાની દાવેદારી નોંધાવે તેવી સંભાવના.ત્યારે હવે ભિલીસ્થાન લાયન સેના દ્વારા જો દિનેશભાઈ વસાવાને ભરૂચ લોકસભાની ઉમેદવારીના મેદાનમાં ઉતારશે તો સૌથી વધુ નુકસાન કઈ પાર્ટીના ઉમેદવારને થશે તેવું લોકો પૂછી રહ્યા છે.

Advertisement


Share

Related posts

ભરૂચ : ઘરફોડ ચોરીનાં આરોપીને પોલીસે અંકલેશ્વર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડયો.

ProudOfGujarat

વિધાનસભાના નવા અધ્યક્ષ શંકર ચૌધરીએ વિધીવત રીતે સંભાળ્યો વિધાનસભાનો ચાર્જ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!