Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આશરે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ વૃક્ષો વાવી આ ગ્રીન બેલ્ટને હરિયાણુ બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેનું જતન નહીં કરાતા અંકલેશ્વરના પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ આજદિન સુધી તેનું જતન નહીં કરાતા આ ગ્રીન બેલ્ટ વિરાન બની ગયું છે. ત્યારે તંત્ર દ્વારા અંક્લેશ્વરને હરિયાણુ શહેર બનાવવામાં રસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલ ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement


Share

Related posts

ઝઘડિયાના રઝલવાડા નજીક મોટરસાયકલ સ્લિપ થતાં ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

ઝઘડિયા નગરમાં કરિયાણાના વેપારીની રૂ. દસ હજાર રોકડ રકમ ભરેલ થેલીની ઉઠાંતરી

ProudOfGujarat

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!