Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

Share

વિનોદભાઇ પટેલ

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી આશરે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ વૃક્ષો વાવી આ ગ્રીન બેલ્ટને હરિયાણુ બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેનું જતન નહીં કરાતા અંકલેશ્વરના પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ આજદિન સુધી તેનું જતન નહીં કરાતા આ ગ્રીન બેલ્ટ વિરાન બની ગયું છે. ત્યારે તંત્ર દ્વારા અંક્લેશ્વરને હરિયાણુ શહેર બનાવવામાં રસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે. હાલ ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement


Share

Related posts

કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં એક ગ્રામ્ય વિસ્તારમાં 72 વર્ષીય વૃદ્ધા સાથે બળાત્કાર, ગણતરી નાં કલાક માં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

પતિના ગેરવર્તન અને પરસ્ત્રી સંબંધથી ત્રસ્ત મહિલાને 181 અભયમ ટીમે આપ્યો સહારો, કાઉન્સેલિંગથી સુખદ સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!