Proud of Gujarat
FeaturedGujarat

ગોધરામા બાબા સાહેબ આંબેડકરની જન્મજંયતીની ઉજવણી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ભારતના બંધારણના ઘડવૈયા ઐવા બાબા સાહેબ આબેંડકરની 128 મી જન્મ જયંતિનીઉજવણી ગોધરા ખાતે ભીમસેના દ્વારા કરવામા આવી હતી.

Advertisement

પંચમહાલ જિલ્લા ગોધરામાં બાબા સાહેબ ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા માં જોડાયા.DJ ના સથવારે શોભાયાત્રા નીકળી હતી.


Share

Related posts

હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવતનું મોત.

ProudOfGujarat

22 મી માર્ચએ જનતા કરફર્યુંને લઈને ભરૂચ એસ.ટી વિભાગની તમામ રૂટોની બસો તેમજ તમામ ડેપો સવારનાં 7 થી રાત્રીનાં 9 વાગ્યા સુધી બંધ રહેશે.

ProudOfGujarat

પંચમહાલના ગોધરા તાલુકાઓમાં નવીન રસ્તાઓ માટે ૧ કરોડ ૭૦ લાખ મંજુર કરવામા આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!