Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

પૂર્વ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ૨૨ કેવી બી.ટી, મિલ ફીડર પાર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સદર ફીડર પરઆવતા તમામ વિસ્તારો જેવા કે કે.જે.પોલિટેક્નિક કોલેજ ,ગવર્મેન્ટ એન્જિનિરીંગ કોલેજ ,એસ.વી.એમ કોલેજ,એમ.કે.કોલેજ ,સરદાર પટેલ સોસાયટી ,રેલવે કોલોની ,૭ એક્સ સેલ ઇન્ડિયા ,અતિથિ બંગ્લોઝ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સવારે ૮ કલાક થી ૧૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

હાલોલ નગરમા ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારને લઈ શાંતિ સમિતિ બેઠક યોજાઈ..

ProudOfGujarat

ભરૂચ તાલુકાના જુના નંદાદેવી મંદિરે બાળ સ્વરૂપ માતાજીએ કંકુના પગલા પાડતા દર્શનાથે મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને રાખડી બાંધવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!