Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

પૂર્વ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ૨૨ કેવી બી.ટી, મિલ ફીડર પાર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સદર ફીડર પરઆવતા તમામ વિસ્તારો જેવા કે કે.જે.પોલિટેક્નિક કોલેજ ,ગવર્મેન્ટ એન્જિનિરીંગ કોલેજ ,એસ.વી.એમ કોલેજ,એમ.કે.કોલેજ ,સરદાર પટેલ સોસાયટી ,રેલવે કોલોની ,૭ એક્સ સેલ ઇન્ડિયા ,અતિથિ બંગ્લોઝ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સવારે ૮ કલાક થી ૧૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઇન્ડિયન આઇડોલ ગ્રાન્ડ ફિનાલે 12 મી સીઝનની ટ્રોફી જીત્યો પવનદીપ રાજન.

ProudOfGujarat

વાગરાનાં ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કડોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.

ProudOfGujarat

ભરૂચ : બામલ્લા ગામમાં ઝાડ પર લટકતી લાશમાં આખરે પોલીસને કેમ હત્યાનો ગુનો દાખલ કરવો પડયો ? શું છે આ સમગ્ર બનાવ ? જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!