Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

પૂર્વ પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા ૨૨ કેવી બી.ટી, મિલ ફીડર પાર અગત્યનું સમારકામ કરવાનું હોવાથી સદર ફીડર પરઆવતા તમામ વિસ્તારો જેવા કે કે.જે.પોલિટેક્નિક કોલેજ ,ગવર્મેન્ટ એન્જિનિરીંગ કોલેજ ,એસ.વી.એમ કોલેજ,એમ.કે.કોલેજ ,સરદાર પટેલ સોસાયટી ,રેલવે કોલોની ,૭ એક્સ સેલ ઇન્ડિયા ,અતિથિ બંગ્લોઝ તેમજ તેની આસપાસના તમામ વિસ્તારમાં તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સવારે ૮ કલાક થી ૧૧ કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે.સમારકામ પૂર્ણ થઈ ગયા બાદ વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.

Advertisement

Share

Related posts

નડિયાદ સહિત જિલ્લામાં પડેલી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા વેપારીઓએ લીલી નેટ – છત્રીનો સહારો લીધો.

ProudOfGujarat

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300 થી વધુ કેસો

ProudOfGujarat

રિક્ષામાં વહન થતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો ત્રણ આરોપીઓ અને રૂપિયા ૫૬,૧૪૩/- નો મુદ્દામાલ જપ્ત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!