Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા :વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ની 136 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

ગોધરા લાલબાગ બસસ્ટેન્ડ પાસે આવેલ વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર)ની પ્રતિમા ને પુષ્પ ગુચ્છ અર્પણ કરી 136 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી.ભારતીય સ્વતંત્રતા ચળવળના મુકુટ મણી, શસ્ત્ર અને શાસ્ત્રના ઉપાસક,યુગદ્રષ્ટા,પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ એવા વિનાયક દામોદર સાવરકર (વીર સાવરકર) ની 136 મી જન્મજયંતીએ ગોધરા શહેરના યુવાનો દ્વારા શહેરના મધ્યમાં સ્થિત વીર સાવરકરની પ્રતિમાં ને માલ્યાર્પણ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

Advertisement


Share

Related posts

ભરૂચ : વિધાનસભા ચૂંટણીઓ પહેલા વાગરા બેઠક પર રાજકીય દંગલ યથાવત, ગણતરીના દિવસોમાં ૫૦૦ થી વધુ કાર્યકરોએ પક્ષ પલ્ટો કર્યો.!!

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની આંગણવાડી કેન્દ્રની વર્કર બહેનોએ આજે 14 જેટલી માંગણીઓને લગતું આવેદનપત્ર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન હેઠળ જીલ્લા કલેકટરને આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!