Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ:૧૨-૬-૧૯ ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને અગાઉ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો. તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસે બાતમીના આધારે જુગારના ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ભગવાન ઉદેસિંગ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રશ્મિકા મંડન્નાના પગલે ચાલીને, કૃતિ શેટ્ટી ઝડપથી સમગ્ર ભારતમાં એક સ્ટાર બનવા માટે આગળ વધી રહી છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પશુ દવાખાના દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સાયબર ગુનાખોરી સામે ભરૂચની શાનદાર કામગીરી, ત્રણ પોલીસકર્મીઓને રાજ્યસ્તરીય ‘સાયબર કોપ’ સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!